8 day navratri havan 22 october:માઁ આદ્યશકિતની આરાધનાનું મહાપર્વ નવરાત્રી છેલ્લા ચરણમાં છે. આજે આઠમુ નોરતું છે.આજે હવનાષ્ટમી છે. હવનાષ્ટમીના દિવસે મંદિરો અને ગરબી મંડળમાં હવનનું આયોજન કરવામાં આવે છે. આશાપુરા માતાના મઢ ખાતે હવન યોજવામાં આવેલ છે. આ હવન ને શુભ માનવામાં આવે છે ,આ હવન માં કરેલ કાર્ય શુભ માનવામાં આવે છે,
નવરાત્રી માં રાસ, ગરબા, પૂજા, પાઠ, આરતી અને મંદિરોમાં માતાજીના વિવિધ સ્વરૂપોના દર્શન કરીને પવિત્ર બનીએ છીએ. નવરાત્રિના નવ દિવસોમાં વધારે મહત્વ તિથિ અષ્ટમી છે જે હવન અષ્ટમી તરીકે ખાસ ઉજવાય છે. તા.22 ઓક્ટોબરને રવિવારે હવન અષ્ટમીની ઉજવણી કરવામાં આવશે.
હવનાષ્ટમી એટલે શું
8 day navratri havan 22 october:મહાઅષ્ટમી આ દિવસે ભદ્રકાળી દેવીએ દક્ષના યજ્ઞનો વિનાશ કર્યો હતો કુળદેવીની ઉપાસના કરવા માટે, આ દિવસ ખુબ મહત્વપૂર્ણ છે. આ દિવસ સિદ્ધિ પ્રાપ્ત કરવાનો અવસર છે. શ્રી રામચંદ્ર ભગવાને પણ આ નવરાત્રીનું વ્રત અનુષ્ઠાન કર્યો, અને હવનાષ્ટમીની દિવસે હવન પણ અનુષ્ઠાન કર્યો, માતાજીને પ્રસન્ન કર્યો, navratri havan mantra અને રાવણને મારવા માટેની શક્તિ પ્રાપ્ત કરી. આ કારણે આ દિવસ અત્યંત પવિત્ર અને સિદ્ધિદાયક છે. આ દિવસે કોઈ પણ કાર્ય, પૂજા, જપ કરો તે સફળ થઇ શકે છે
આ પણ વાંચો:
ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ કુલ 1720 ખાલી જગ્યાઓ પર ભરતી ની જાહેરાત જાણો સંપૂર્ણ માહિતી
હવનાષ્ટમી પૂજા કરવાનો ટાઇમે
હવનાષ્ટમી પૂજા 22 ઓક્ટોબર આજે રવિવારે સાંજે છે. તે દિવસે ગુજરાતમાં સૂર્યાસ્ત 06.05 છે તેથી પૂજા સાંજે 05.12 થી 07.42 સુધી કરી શકાય છે.24 ઓક્ટોબર સવારે 07.17 અને પછી સવારે 09.26 વાગ્યા સુધી પૂજા કરવા અને અભ્યાસ શરૂ કરવા માટે શ્રેષ્ઠ છે.
પૂજ્યપાદ એ શરદ નવરાત્રી ની એક મહત્વપૂર્ણ વિધિ છે.
આ પણ વાંચો:
આધાર કાર્ડ થી મેળવો ₹10000 સુધીની લોન જાણો સંપૂર્ણ માહિતી
Jee mains 2024: JEE મેઇન માટે નવા બોર્ડની રચના, JEE એપેક્સ બોર્ડની રચના જાણો સંપૂર્ણ માહિતી
કાર્ય સફળ કરવા શું કરવું પૂજ્યપાદ એ શરદ નવરાત્રી ની એક મહત્વપૂર્ણ વિધિ છે.
નવમીના દિવસે બંધ છે. બહારથી ખસી ગયેલી ઇન્દ્રિયો સાથે સત્તપૂજા બેઠી છે. તે સમયે, બધી ઇન્દ્રિયો એકમાં કેન્દ્રિત હોવી જોઈએ અને આપણને દેવી સાથે સુમેળમાં લાવવાનો પ્રયાસ કરવો જોઈએ. આ નવરાત્રિનો સૌથી મહત્વપૂર્ણ સમારોહ પણ છે. કેમ કે તે જોવાનું નથી, સાંભળવાનું નથી, ખરાબ વાતો કહેવાનું નથી. આમ કરવાથી ઇન્દ્રિયો શુદ્ધ થાય છે. ઈશ્વરભક્તિ માટે તૈયાર થઈ જશે. ખરાબ શબ્દોથી બીજાને દુઃખ ન આપવાનું નક્કી કરો. માત્ર સારી વસ્તુઓ જ જોવી જોઈએ. મસાલેદાર ખોરાક ટાળો. ખોરાકનો બગાડ ન થવો જોઈએ અને સ્વચ્છતા પણ જાળવવી જોઈએ. મહાનવમીમાં બંધ પૂજાનો પણ આ જ અર્થ છે.
Note: આ લેખ ફક્ત તમને માહિતી આપવા માટે લખવામાં આવ્યો છે, અમે આ બધી માહિતી ન્યૂઝ વેબસાઇટ અને સમાચાર માંથી વાંચી અને તેમનું ઊંડાણ પૂર્વક અભ્યાશ કરીને લખવામાં આવે છે.વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો
About Author : PRAVIN Contact Email : anyrorguj@gmail.com Notice : અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. Hello Readers, anyrorgujarat.com is a private website and does not represent any government organization, institute, or department. Whatever information we have shared here is collected from various official websites and newspapers and other websites of Gujarat Government. When we post any job we also verify the job but always do cross-verification of the job vacancy manually to prevent fraud in the name of a job. |