1000 રૂપિયાનો ગેસ બાટલો હવે 600 રૂપિયામાં મળશે, સરકાર તરફથી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને મોટી ભેટ છે. ઉઠાવો લાભ જાણો કેવી રીતે 

1000 રૂપિયાનો ગેસ બાટલો હવે 600 રૂપિયામાં મળશે, સરકાર તરફથી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને મોટી ભેટ છે. ઉઠાવો લાભ જાણો કેવી રીતે 

Lpg gas no bhav aaj no 2024:પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2024 ગરીબ પરિવારોને સસ્તા ભાવે ગેસના બાટલા નો ભાવ ગુજરાત ઉપલબ્ધ કરાવવામાં સરકાર અન્ય દેશોની સરખામણીમાં  ઓછા છે. પાડોશી દેશો પાકિસ્તાન, નેપાળ અને શ્રીલંકામાં એલપીજીની કિંમતો ભારત કરતા ઘણી વધારે છે.પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2024 હેઠળ, ઓક્ટોબર દરમિયાન એલપીજીનો સરેરાશ વપરાશ વધીને 3.8 સિલિન્ડર રિફિલ થયો છે, 
 
ઉજ્જવલા યોજના ઓનલાઈન ફોર્મ 2024 ઉજવલા ગેસ કનેક્શન 2024 વાળા માટે 900 રૂપિયાનો ગેસ બાટલો હવે 600 રૂપિયામાં મળશે, સરકાર તરફથી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને મોટી ભેટ છે. ઉજ્જવલા યોજના આવક મર્યાદા નથી ઉજ્જવલા યોજના ઓનલાઈન ફોર્મ ઉઠાવો લાભ આવી રીતે નીચે આપેલ માહિતી

આ યોજના માત્ર 600 રૂપિયામાં સિલિન્ડર આપે છે

Pradhan Mantri Ujjwala Yojana 2024 Subsidy Rs 300: 600 રૂપિયામાં ગેસ સિલિન્ડર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના2024 હેઠળ કેન્દ્ર સરકાર ગરીબ પરિવારોને 300 રૂપિયાની સબસિડી આપે છે. આવી સ્થિતિમાં, યોજનાના લાભાર્થીને 603 રૂપિયામાં 14.2 કિલોનો LPG સિલિન્ડર મળશે. બાદમાં, 300 રૂપિયાની સબસિડી સીધી તમારા ખાતામાં મોકલવામાં આવશે. 

ગુજરાત ગેસ યોજના ગ્રાહકોમાં વધારો થયો છે

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2024 આવક મર્યાદા વર્ષ 2014 દરમિયાન 14 કરોડ એલપીજી ઉજવલા ગેસ કનેક્શન ગ્રાહકો હતા, પરંતુ હવે તે 33 કરોડ થઈ ગયા છે. તેમણે કહ્યું કે માત્ર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ લગભગ 10 કરોડ ગ્રાહકો છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની શરૂઆત 2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી, જેથી ગરીબ પરિવારોને પોષણક્ષમ ભાવે LPG ગેસનો લાભ મળી શકે.

આ પણ જાણો 

  1. હવે મફતમાં તમારું પાન કાર્ડ ડાઉનલોડ કરો, ફક્ત 2 મિનિટમાં આધાર નંબર થી જાણો કઈ રીતે
  2. ચાલુ કરો ખાલી ₹15 હજારનું રોકાણ કરીને , ઘરે બેસીને મહિને ₹50 હજારની તગડી કમાંણી થશે
  3. મધ્યાહન ભોજન યોજના ભરતી 2023 પગાર 15,000 આ ભરતીની સંપૂર્ણ માહિતી જાણો અહીંથી
  4. હવે WhatsApp માં બેંકની બધી સેવા SBIમાં ખાતું ખોલાવાથી કરીને લોન સુધી અલગ અલગ 15 સેવાનો લાભ મળશે જાણો શું કરવાનું
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ફ્રી સિલિન્ડર 3 મહિના ભારત સરકાર આ યોજના હેઠળ એલપીજી કનેક્શન માટે સબસિડી આપે છે. 14.2 કિગ્રા સિલિન્ડર માટે રૂ. 1600 / 5 કિગ્રા સિલિન્ડર માટે રૂ. 1150 આપવામાં આવે છે. આ રોકડ સહાયનો સમાવેશ થાય છે
સિલિન્ડર માટે ડિપોઝિટ – 14.2 કિગ્રા સિલિન્ડર માટે 1250 રૂપિયા, 5 કિગ્રા સિલિન્ડર માટે 800 રૂપિયા.

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2024 75 લાખ નવા કનેક્શન

પ્રધાનમંત્રી ઉજજવલા યોજના લિસ્ટ 2024 તાજેતરમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે નાણાકીય વર્ષ 2023-24 થી 2025-26 સુધીના ત્રણ વર્ષમાં 75 લાખ એલપીજી કનેક્શન્સ રિલીઝ કરવાની યોજનાના વિસ્તરણને મંજૂરી આપી છે. 75 લાખ નવા કનેક્શન સાથે પીએમ ઉજ્જવલા યોજના 2024 હેઠળ કુલ લાભાર્થીઓની સંખ્યા વધીને 10.35 કરોડ થઈ જશે.

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2024 લાભ કેવી રીતે લેવો ?

  1. ઉજ્જવલા યોજના ઓનલાઈન ફોર્મ ભરવા માટે
  2. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2024 અરજી કરવા સત્તાવાર વેબસાઇટ www.pmuy.gov.in પર જાઓ.
  3. હવે તમારે ‘Apply for PMUY કનેક્શન’ પર ક્લિક કરવાનું રહેશે.
  4. તમે જે કંપનીનો ગેસ સિલિન્ડર ખરીદવા માંગો છો તેને પસંદ કરો.
  5. આ પછી, દસ્તાવેજો સાથે બધી માહિતી ભરો અને એપ્લાય બટન પર ક્લિક કરો.
  6. જો તમે પાત્ર છો તો તમને થોડા દિવસોમાં આ યોજના હેઠળ લાભ મળવા લાગશે.

વિદ્યાર્થીઓને સરકાર દર વર્ષે આપશે 20,000 શિષ્યવૃત્તિ જાણો ફોર્મ ભરવાની રીત અને છેલ્લી તારીખ 

હેલો મિત્રો! હું anyrorgujarat.com બ્લોગનો સંચાલક છું. અત્યારે હું BCA મા અભ્યાસની સાથે સાથે હું બ્લોગિંગ પણ કરું છું. ,આ બ્લોગ પર, હું ઓટોમોબાઈલ, ફાઈનાન્સ, ભરતી, મોબાઈલ અને ગેજેટ્સ, યોજના, સમાચારો જેવા વિષયો પર બ્લોગ પોસ્ટ લખું છું.એક બ્લોગર તરીકે, મારી પાસે ગુજરાતી આર્ટિકલ લેખનનો 2 વર્ષનો અનુભવ છે.આ માહિતી તમારા સુધી પહોંચે છે તે સત્તાવાર વેબસાઈટો, અખબારો અને અન્ય વેબસાઈટો પરની માહિતી એકત્ર કરી ને આપું છું તમને કોઈ પ્રશ્ન હોય તો કૃપા કરીને કોમેન્ટ કરો.

Leave a Comment

close