ખેડૂતોએ ઇ-કેવાયસી કરાવવું ફરજિયાત છે. જો આમ કરવામાં નહીં આવે તો 16મોં હપ્તાના 2000 રૂપિયા ખેડૂતોના બેંક ખાતામાં જમા થશે નહીં. તેથી, તમામ ખેડૂતોએ તેમની ઇ-કેવાયસી કરવી જોઈએ જેથી કરીને તેઓ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવી શકે.
બપોરે 2 વાગ્યે ખાતામાં 16મા હપ્તાના પૈસા નાખવામાં આવશે ચકાશો અહીં થી
PM કિસાન યોજના શું છે?
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-Kisan) યોજના ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ એક મહત્વપૂર્ણ પહેલ છે જેનો હેતુ દેશના નાના અને સીમાંત ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવાનો છે. આ યોજના હેઠળ, લાભાર્થી ખેડૂતોને દર ચાર મહિને ₹2000 (વાર્ષિક ₹6000) ની સહાય સીધા તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.
પીએમ કિસાનનો 16મો હપ્તો ક્યારે આવશે?
પીએમ કિસાન સન્માન નિધિ (PM-Kisan) યોજના હેઠળ, લાભાર્થી ખેડૂતોને દર ચાર મહિને ₹2000 ની સહાય મળે છે.15મા હપ્તા બાદ, ખેડૂતો 16મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. તો તેમને જણાવી દઈ એ કે વડાપ્રધાન દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ફેબ્રુઆરી મહિનામાં 16મોં હપ્તો નાખવામાં આવશે
Da Hike- કેન્દ્ર સરકારના કર્મચારીઓ નો પગાર વધશે, ડીએમાં આવશે 50% નો વધારો
PM કિસાન યોજના માં ઈ-કેવાયસી કેવી રીતે કરવું?
- ગૂગલ પ્લે સ્ટોર પરથી PM કિસાન મોબાઈલ એપ ડાઉનલોડ કરો.
- પછી એપ ખોલો અને “e-KYC” પર ક્લિક કરો.
-
પીએમ કિસાન સન્માન નિધિ yojana gujarat form “ફેસ ઓથેન્ટિકેશન” પસંદ કરો.
- તમારા આધાર કાર્ડ સાથે રજીસ્ટર કરેલ મોબાઈલ નંબર પર OTP મેળવો.
- OTP દાખલ કરો અને “Submit” પર ક્લિક કરો.
- તમારા ચહેરાની સ્કેન કરો.
- સફળ ઓથેન્ટિકેશન પછી, તમારું ઈ-કેવાયસી પૂર્ણ થઈ જશે.