આ યોજના બધાનું દિલ જીતી લીધું, ખાલી આટલાનું રોકાણ કરો અને મળશે રૂ. 4.48 લાખ, તરત એપ્લાય કરો 

આ યોજના બધાનું દિલ જીતી લીધું, ખાલી આટલાનું રોકાણ કરો અને મળશે રૂ. 4.48 લાખ, તરત એપ્લાય કરો 

Sukanya Samriddhi Yojana :ભારતની દીકરીઓ માટે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના છે. આપણી દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત અને મજબૂત બનાવવાની શરૂઆત કરવામાં આવી છે. આ સ્કીમ હેઠળ , માતા-પિતા 10 વર્ષથી ઓછી ઉંમરની દીકરીના નામે બચત ખાતું ખોલાવી શકે છે અને તેમાં 1,000 રૂપિયાથી લઈને 1,50,000 રૂપિયા સુધીની રકમ જમા કરાવી શકે છે

હાલ માં દેશભરમાં સરકાર દ્વારા એટલી બધી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે કે તમે ગણી પણ નહીં શકો. આ યોજનાઓ દ્વારા, સરકાર દેશના નાગરિકોને માત્ર નાણાકીય સહાય જ આપે છે, અહીં આ યોજના વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ, તો આ પોસ્ટ ધ્યાનથી વાંચો.

Sukanya Samriddhi Yojana વિશે માહિતી 

યોજનાનું નામ   સુકન્યા સમૃદ્ધિ યોજના
શરૂઆત    કેન્દ્ર સરકાર દ્વારા
લાભાર્થી 0 થી 10 વર્ષની વયની છોકરીઓ  
ઉદ્દેશ્ય   દીકરીઓનું ભવિષ્ય સુધારવું
રકમ   ન્યૂનતમ 250, મહત્તમ 1.5 લાખ
રોકાણનો સમયગાળો 15 વર્ષ સુધી  
વ્યાજ દર વાર્ષિક 8%   

સુકન્યા સમૃદ્ધિ યોજના ફાયદા 

  1. દીકરીઓના શિક્ષણ અને લગ્ન માટે આર્થિક મદદ કરવી,
  2. દીકરીઓનું ભવિષ્ય સુરક્ષિત અને મજબૂત કરવું.
  3. નાણાકીય વર્ષ 2023-24 મુજબ આ યોજનામાં 8%ના દરે વ્યાજ આપવામાં આવી રહ્યું છે.
  4. 18 વર્ષની થઈ ગયા બાદ છોકરી પોતાનું એકાઉન્ટ જાતે જ મેનેજ કરી શકે છે.

Sukanya Samriddhi Yojana

સુકન્યા સમૃદ્ધિ યોજના જરૂરી દસ્તાવેજો

  1. બાળકીનું જન્મ પ્રમાણપત્ર
  2. સરનામાનો પુરાવો
  3. માતા-પિતાનું પાન કાર્ડ, આધાર કાર્ડ
  4. મોબાઇલ નંબર

સુકન્યા સમૃદ્ધિ યોજના યોજના પાત્રતા

  1. આ યોજનાનો લાભ ફક્ત ભારતના નાગરિકો જ મેળવી શકે છે.
  2. આ યોજનાનો લાભ તે છોકરીઓ જ મેળવી શકે છે જેમની ઉંમર 10 વર્ષથી ઓછી છે.
  3. બાળકીના માતા-પિતા/વાલીઓની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ.

આ પણ વાંચો 

સુકન્યા સમૃદ્ધિ યોજના માટે મહત્વપૂર્ણ નિયમો

  1. આ યોજનામાં  ખાતું ખોલવા માટે, બાળકીના માતાપિતા/વાલીઓ પાસે બેંક ખાતું હોવું જરૂરી છે.
  2. આ યોજનામાં ખાતું માત્ર એક જ વાર ખોલાવી શકાય છે.
  3. આ યોજનામાં ખાતું 15 વર્ષ સુધી ચલાવી શકાય છે.
  4. આ યોજનામાં ખાતું બંધ કરવા માટે, છોકરીની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ.

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં  કેટલું વ્યાજ મળે છે ?

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરવામાં આવેલી રકમ પર 8 ટકા વ્યાજ આપવામાં આવે છે. આ યોજનામાં માતાપિતાએ વાર્ષિક 10,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. 

માતા-પિતા દ્વારા 15 વર્ષમાં રોકાણ તરીકે જે રકમ જમા કરવામાં આવશે તે રૂ. 150,000 છે અને તે સિવાય, આ રકમ પર પાકતી મુદત સુધીનું વ્યાજ રૂ. 2,98,969 છે. આ રીતે, જો બંનેને ઉમેરવામાં આવે, તો આ રકમ 4,48,969 રૂપિયા થઈ જાય છે, જે પાકતી મુદત પછી તરત જ પુત્રીના ખાતામાં સરકાર દ્વારા જમા કરવામાં આવે છે.

Mafat Silai Machine Yojana 2023 હવે મેળવો મફતમાં સિલાઈ મશીન ઘરે બેઠાં આ રીતે

About Author : pravin Contact Email : anyror gujarat@gmail.com Notice : અમારા લેખની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. Hello Readers ,anyrorgujarat.com is a private website and does not represent any government organization or department. Here we share information on automobiles, finance, recruitment, mobiles and gadgets, schemes, news, and various official websites, newspapers, and other websites of Gujarat government

Leave a Comment

close