નમો સરસ્વતી યોજના 2024 – 250 કરોડ રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવશે. ધોરણ-11 -12 વિદ્યાર્થીઓને કુલ 25 હજારની સહાય મળશે

Namo saraswati yojana 2024 gujarat

Namo saraswati yojana 2024 gujarat :નમો સરસ્વતી યોજના એ ગુજરાત સરકારની એક પહેલ છે, જેનો ઉદ્દેશ્ય રાજ્યમાં વિજ્ઞાન પ્રવાહમાં છોકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા 2024-25ના બજેટમાં આ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. નમો સરસ્વતી યોજનામાં ધોરણ 9 થી 12 માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને પ્રતિ વર્ષ ₹25,000 ની નાણાકીય સહાય … Read more