સુકન્યા સમૃદ્ધિ યોજનાના વ્યાજદરમાં વધારો જાણો કેટલા વ્યાજ નો વધારો થયો બીજી યોજના ના વ્યાજ દર જાણો

sukanya samriddhi yojana interest rate 2024:નવા વર્ષ પહેલા સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરનારાઓને સરકારે ભેટ આપી છે. નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ક્વાર્ટર માટે આ યોજના માટે વ્યાજ દર વધારીને 8.2 ટકા કરવામાં આવ્યો છે. અગાઉ રોકાણકારોને આ સ્કીમ પર 8 ટકા વ્યાજ આપવામાં આવતું હતું. જો કે સરકારે અન્ય યોજનાઓના વ્યાજદરમાં વધારો કર્યો નથી. સુકન્યા … Read more