પીએમ જન ધન યોજના 10 કરોડ જનધન ખાતા બંધ , ખાતામાં 12000 કરોડ જમા લેવા કોઈ તૈયાર નથી જાણો માહિતી 

Pradhan mantri jan dhan yojana 2024 News

Pradhan mantri jan dhan yojana 2024 News:પ્રધાનમંત્રી જન ધન યોજના 2024 કેન્દ્ર સરકારે સામાન્ય લોકોને બેંકો સાથે જોડવા માટે જન ધન યોજના શરૂ કરી છે. આ યોજનાએ દરેક વ્યક્તિને નાણાકીય વ્યવસ્થા સાથે જોડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. અત્યાર સુધીમાં 51 કરોડ બેંક ખાતા ખોલવામાં આવ્યા છે. જેમાંથી 10 કરોડ બેંક ખાતા બંધ કરી દેવામાં આવ્યા છે. જેમાં હજારો … Read more