Swamitva Yojana Registration Gujarat : ગ્રામજનોને મળી રહ્યા છે જમીન માલિકીના અધિકાર, જાણો શું છે આ યોજના અને લાભ
Swamitva Yojana Registration Gujarat :સ્વામિત્વ યોજના હેઠળ ગામના જે લોકો પાસે તેમની જમીન માટે જરૂરી દસ્તાવેજો નથી તેઓને જમીનનો માલિકી હક્ક મળે છે. આટલું જ નહીં સરકાર આવા લોકોની જમીન રેકોર્ડ પર લાવશે. ગુજરાતમાં સ્વામિત્વ યોજના ગ્રામીણ વિસ્તારોમાં એવા ઘણા લોકો રહે છે જેમની પાસે તેમની જમીનના માલિકી હક્કો સંબંધિત કોઈ જરૂરી દસ્તાવેજો નથી. આવી સ્થિતિમાં, પ્રધાનમંત્રી … Read more