Entrance Exam News NEET ની પ્રવેશ પરીક્ષામાં કરાયો સૌથી મોટો ફેરફાર, વિદેશ જનારા વિદ્યાર્થીઓ માટે મજાના સમાચાર

Neet entrance Exam News :મેડિકલમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર આવ્યા છે.નેશનલ મેડિકલ કમિશન દ્વારા પ્રવેશ પરીક્ષામાં કરાયો સૌથી મોટો ફેરફાર. નેશનલ મેડિકલ  કમિશન દ્વારા કરવામાં આવેલ ફેરફાર જાણો નીચે  આપેલ છે 

Neet entrance Exam News:વિગત 

પોસ્ટ  પરીક્ષા માં નિયમ ફેરફાર 
પરીક્ષા  Neet entrance Exam
વર્ષ  2023

NEET UG 2023 પાત્રતા માપદંડ:

MBBA, BDS અને BAMS જેવા અંડરગ્રેજ્યુએટ મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે NEET UG પરીક્ષાના પાત્રતા નિયમોમાં ફેરફારો કરવામાં આવ્યા છે. નેશનલ મેડિકલ કાઉન્સિલ (NMC) એ  નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET UG) ના પાત્રતા માપદંડોમાં ફેરફાર વિશે માહિતી આપી હતી. નવા ફેરફારો બાદ તે વિદ્યાર્થીઓને પણ મોટી રાહત મળી છે જેમની 11મા અને 12મા વિષયના આધારે અરજીઓ રદ કરવામાં આવી હતી.

Aadhaar Card Update News હવે રૂ.100 નહિ આપવા પડે 10 વર્ષ જૂના આધાર કાર્ડ સુધારો ફ્રી માં પછી ચુકવવો પડશે ચાર્જ

Neet entrance Exam News

NEET UG પાત્રતા નિયમોમાં શું બદલાયું?

  1. જે વિદ્યાર્થીઓએ જે તે બોર્ડમાંથી ધોરણ 12માં અંગ્રેજીની સાથે ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન અથવા બાયોટેકનોલોજીનો અભ્યાસ કર્યો છે,
  2. પછી ભલે તે વધારાનો વિષય હોય, તેઓ NEET UG પરીક્ષામાં બેસી શકે છે.
  3. નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે 12મું પાસ કર્યા પછી વધારાના વિષય તરીકે બાયોલોજી અને બાયોટેકનોલોજી અથવા અન્ય જરૂરી વિષયનો અભ્યાસ પૂર્ણ કરી શકાશે નહીં.

IDBI બેંકમાં 2100 જગ્યાઓ પર ભરતી ની જાહેરાત ફોર્મ ભરવાનું ચાલુ છે

વિદેશ જનારા વિદ્યાર્થીઓ માટે શું ફાયદો ?

નેશનલ મેડિકલ કમિશન દ્વારા મેડિકલમાં પ્રવેશના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ પહેલા NEET પરીક્ષા બાયોલોજી વિષય પાસ વ્યક્તિ આપી શકતા હતા. જોકે હવે ધો.12માં બાયોલોજી ન હોય છતા પાછળથી બાયોલોજી વિષય પાસ કરીને પ્રવેશ મેળવી શકશે. વિદ્યાર્થીઓ હવે બાયોલોજી વિષય પાછળથી પાસ કરી મેડિકલમાં પ્રવેશ માટે લાયક બની શકશે. આ નિર્ણય વિદેશ અભ્યાસ માટે જવા માગતા વિદ્યાર્થીઓને પણ ઉપયોગી થશે.

NEET UG પરીક્ષામાં પહેલા શું નિયમ હતો?

અગાઉ મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (MCI) એ UG મેડિકલ કોર્સમાં પ્રવેશ માટે પ્રવેશ માટે નિયમો બનાવ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓએ બે વર્ષ નિયમિત શાળામાંથી ધોરણ 11 અને 12માં અંગ્રેજી અને પ્રેક્ટિકલની સાથે ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન અથવા બાયોટેકનોલોજીના વિષયોનો અભ્યાસ કરવો ફરજીયાત હતો નક્કી હતો. નવા નિયમ મુજબ , નેશનલ મેડિકલ કમિશન (NMC) એ કહ્યું કે આ નિર્ણય તે વિદ્યાર્થીઓને પણ લાગુ પડશે જેમની અરજીઓ અગાઉ ફગાવી દેવામાં આવી હતી.

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા 10 પાસ માટે નવી ચોકીદારની ભરતીની જાહેરાત કરી છે જાણો માહિતી

About Author : pravin Contact Email : anyror gujarat@gmail.com Notice : અમારા લેખની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. Hello Readers ,anyrorgujarat.com is a private website and does not represent any government organization or department. Here we share information on automobiles, finance, recruitment, mobiles and gadgets, schemes, news, and various official websites, newspapers, and other websites of Gujarat government

Leave a Comment